Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન

જામનગર તા. ૩૦ઃ જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા સભ્યના બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહ - ર૦ર૩ તા. ૩-૯-ર૦ર૩, રવિવારના લોહાણા મહાજન વાડી, ઠકરાર વિંગ, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં સાંજે પ વાગ્યે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે, તેમ પ્રમુખ જયેશ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન નીરજ મોદી અને મંત્રી શૈલેષભાઈ કારીયા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh