Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા સભ્યના બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહ - ર૦ર૩ તા. ૩-૯-ર૦ર૩, રવિવારના લોહાણા મહાજન વાડી, ઠકરાર વિંગ, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં સાંજે પ વાગ્યે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે, તેમ પ્રમુખ જયેશ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન નીરજ મોદી અને મંત્રી શૈલેષભાઈ કારીયા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial