Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાંધણ ગેસના બાટલાનો ભાવ રૂપિયા ૯૧પ.પ૦ થયોઃ

મોદી સરકારે રૂ.ર૦૦ નો ઘટાડો જાહેર કરતા

જામનગર તા. ૩૦ઃ આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ર૦૦ રૃપિયાના ભાવ ઘટાડાની જાહેરાત થતાં લોકોને રાહત મળી છે.

દેશમાં વધતી જતી મોંઘવારીમાં લોકોને રાહત આપવા ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ર૦૦ રૃપિયાની રાહત આપી છે. આમ રક્ષાબંધનની સરકારે બહેનોને મોટી રાહત ભેટ આપી છે.

રક્ષાબંધન તહેવારની પૂર્વ સંધ્યાએ ઘરેલુ રાંધણ ગેસના બાટલામાં રૃા. ર૦૦ નો ઘટાડો કરવાની જાહેરાત ગઈ સાંજે કરવામાં આવી હતી.

જામનગરમાં રાંધણગેસના બાટલાનો ભાવ રૃા. ૧૧૪પ.પ૦ ન હતો જેમાં ર૦૦ રૃપિયાના ઘટાડા પછી નવો ભાવ રૃા. ૯૧પ.પ૦ નો થયો છે. આજથી નવા ભાવો અમલમાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh