Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે
જામનગર તા. ૩૦ઃ જામનગર વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિ (ચાંદીબજાર) દ્વારા જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવશે. જેનો ઓર્ડર અને રૃપિયા કાર્યાલયે તા. ૨૭-૦૮થી સ્વીકારવામાં આવી રહ્યા છે. ઓર્ડરની ડિલિવરી તા. ૦૪-૦૯ના સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ઃ૩૦ વાગ્યા દરમ્યાન આપવામાં આવશે. વધુ વિગત માટે ૦૨૮૮ ૨૫૫૪૩૩૮નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial