Advertisement
Author: નોબત સમાચાર

વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે

જામનગર તા. ૩૦ઃ જામનગર વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિ (ચાંદીબજાર) દ્વારા જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવશે. જેનો ઓર્ડર અને રૃપિયા કાર્યાલયે તા. ૨૭-૦૮થી સ્વીકારવામાં આવી રહ્યા છે. ઓર્ડરની ડિલિવરી તા. ૦૪-૦૯ના સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ઃ૩૦ વાગ્યા દરમ્યાન આપવામાં આવશે. વધુ વિગત માટે ૦૨૮૮ ૨૫૫૪૩૩૮નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh