Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-નાદર લાગુન-ઓખા ટ્રેનના ફેરા લંબાવાયા

જામનગર તા. ૩૦ઃ પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-નાદર લાગુન  ટ્રેનના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે ઓખા-નાદુર લાગુન સ્પેશિયલ ટ્રેન તા. પ-૯-ર૦ર૩ થી તા. ર૬-૯-ર૦ર૩ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે વળતા નાદર લાગુન - ઓખા ટ્રેન તા. ૯-૯-ર૦ર૩ થી તા. ૩૦-૯-ર૦ર૩ સુધી લંબાવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh