Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-નાદર લાગુન ટ્રેનના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે ઓખા-નાદુર લાગુન સ્પેશિયલ ટ્રેન તા. પ-૯-ર૦ર૩ થી તા. ર૬-૯-ર૦ર૩ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે વળતા નાદર લાગુન - ઓખા ટ્રેન તા. ૯-૯-ર૦ર૩ થી તા. ૩૦-૯-ર૦ર૩ સુધી લંબાવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial