Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પુરાતત્ત્વીય સંગ્રાહલયમાં સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રધ્વજને વંદન કરી ઉજવણી

દેશના શહીદ વીરોને યાદ કરવામાં આવ્યાઃ

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ, ગુજરાત સરકાર હેઠળ પુરાતત્ત્વીય સંગ્રહાલય, જામનગરમાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પુરાતત્ત્વીય સંગ્રહાલયના ક્યુરેટર ડો. ધીરજ વાય. ચૌધરી તથા સંગ્રહાલયના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં. ક્યુરેટરએ આ પ્રસંગના અનુરૃપ જણાવ્યું હતું કે ભારત સ્વંત્રતા દિવસ ૨૦૨૩ની થીમ 'નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ' છે.  'નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ' થીમ એક મજબૂત અને અખંડ ભારતના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. આમ સ્વતંત્રતા દિવસની ઉજવણી પુરાતત્ત્વીય સંગ્રહાલય કરવામાં આવી છે અને દેશના શહીદવીરોને યાદ કરી રાષ્ટ્રધ્વજને વંદન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh