Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલી સપ્ટેમ્બર શુક્રવારે
દ્વારકા તા. ૩૦ઃ ધર્મનગરી દ્વારકામાં નવનિયુક્ત એવમ્ અભિષિકત અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરૃ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજના ૬૫ મા જન્મોત્સવની દ્વારકા શારદાપીઠમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે.
સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા શારદાપીઠમાં શંકરાચાર્યની ગાદી સંભાળ્યા પછી પ્રથમ ચાતુર્માસ વ્રતાનુષ્ઠાન ચાલી રહ્યું હોય, જે પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આ ચાતુર્માસ વ્રતાનુષ્ઠાન અંતર્ગત શ્રાવણ સુદ બીજ તા. ૦૧-૦૯-૨૩ને શુક્રવારના શંકરાચાર્ય મહારાજના જન્મોત્સવ પર્વની ઉજવણી કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial