Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ જામનગરના એક વ્યક્તિ સામે તેમના પત્નીએ ત્રાસ આપી ગાળો ભાંડવા અંગે ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના વિપુલભાઈ નાનજીભાઈ દાફડા સામે તેમના પત્ની રીટાબેન મગનભાઈ સોલંકીએ આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, પતિએ ગાળો ભાંડી ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ આપ્યો હતો.
આ કેસ ચાલવા પર આવતા અદાલતે કોઈ ગુન્હા કરવા અંગે શંકા ઉપસ્થિત થતી હોય તો તેનો લાભ આરોપીને મળવો જોઈએ તેમ ઠરાવી આરોપી પતિનો છૂટકારો ફરમાવ્યો છે. પતિ તરફથી વકીલ રમેશ ચૌહાણ, કિશન ગોહિલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial