Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર એસટી ડિવિઝનને નવી બસની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગઈકાલે ધારાસભ્ય રીવાબા જાડેજાના હસ્તે આ નવી બસનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, નગરસેવક અલ્કાબા જાડેજા, એસટી જામનગરના વિભાગીય નિયામક સંજય જોશી, ડિવિઝનલ મેકેનિકલ એન્જિનિયર બ્રિજરાજસિંહ જાડેજા, ડેપો મેનેજર જીગ્નેશ ઈસરાણી, નરેન્દ્રસિંહ જાડેજા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial