Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયામાં દર વરસે આહિર સમાજનું નાત-જમણ અલગ અલગ પરિવાર દ્વારા યોજવામાં આવે છે. આ વરસે પાવન કન્સ્ટ્રકશનવાળા સુવા પરિવાર તથા આંબલીયા પરિવાર દ્વારા મનોરથ (નાત-જમણ) યોજાયો હતો. આ સાથે કાનગોપી રાસ યોજાયો હતો. જેમાં રૃા. ૧૮ લાખનો ફાળો એકત્ર થયો હતો. જે રકમ ગામની ગૌશાળા તથા આહિર સમાજની વાડીમાં ખર્ચ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial