Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં આહિર સમાજનું નાત જમણ

ભાટીયામાં દર વરસે આહિર સમાજનું નાત-જમણ અલગ અલગ પરિવાર દ્વારા યોજવામાં આવે છે. આ વરસે પાવન કન્સ્ટ્રકશનવાળા સુવા પરિવાર તથા આંબલીયા પરિવાર દ્વારા મનોરથ (નાત-જમણ) યોજાયો હતો. આ સાથે કાનગોપી રાસ યોજાયો હતો. જેમાં રૃા. ૧૮ લાખનો ફાળો એકત્ર થયો હતો. જે રકમ ગામની ગૌશાળા તથા આહિર સમાજની વાડીમાં ખર્ચ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh