Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
શ્રીનગર તા. ર૪ઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં થયેલા અકસ્માતમાં ૭ લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ આજે થયેલા એક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધનદુરૃ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર ખીણમાં ખાબકતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને કિશ્તવાડ અને જીએમસી ડોડાની હોસ્પિટલમાં ખસેડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial