Advertisement
Author: નોબત સમાચાર

બાર જયોતિર્લીંગના દર્શન કરી આવતા રાજપૂત આગેવાનોનું સન્માન

ખંભાળીયા તા. ર૪ઃ ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામના વતની, જામનગર રાજપૂત સમાજના પ્રમુખ, જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન, દ્વારકા જિ.પં.ના પૂર્વ પ્રમુખ તથા ખંભાળીયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ પ્રતાપસિંહ સીદુભા જાડેજા (પી.એસ.) ભારતના બાર જયોતિર્લીંગના દર્શન કરીને પરત આવતા જામનગર એરપોર્ટ ઉપર રાજપૂત સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનોએ પીએસ જાડેજા તથા તેમના પરિવારજનોનું સ્વાગત સન્માન કર્યું હતું.

મહારાણા પ્રતાપની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ખંભાળીયા રાજપૂત સમાજના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા, સદસ્ય ભાવસિંહજી જાડેજા, પૂર્વ ન.પા. કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ જાડેજા, ભીખુભા જેઠવા, રવિરાજસિંહ વગેરેએ સન્માન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh