Advertisement
Author: નોબત સમાચાર

હરસ-મસા-ભગંદર અંગે નિદાન અને સારવાર કેમ્પ

હરસ, મસા અને ભગંદર અંગે નિઃશૂલ્ક નિદાન તથા સારવાર કેમ્પ તાજેતરમાં શલ્ય ઓપીડીનં. ૩, પંચકર્મ ભવન, આઈટીઆરએ હોસ્પિટલ (યુજી કેમ્પસ) જામનગરમાં રાખવામાં આવ્યો હતો. જામનગરના આઈટીઆરએના ડાયરેકટરશ્રીના સૌજન્યથી યોજાયેલા આ કેમ્પનો પ્રારંભ દિપ પ્રાટગ્યથી કરવામાં આવ્યો હતો. નિષ્ણાત ડોકટરોએ આ કેમ્પમાં સેવા આપી હતી ડો. ટી.એસ. દુધમલ (વિભાગાધ્યક્ષ), ડો. પી.બી. જોષી (રીડર), ડો. વાય.આર. મેઘાણી (લેકચરર) વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિભાગાધ્યક્ષ સ્વ. ડો. વી.સી. નહેરૃની સ્મૃતિ નિમિત્તે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh