Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. રરઃ ભાણવડમાં ડિવાઈન ચેરી. ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા મહાજન પાંજરાપોળ ગૌશાળામાં તા. ર૪-પ-ર૩ ના સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી વિનામૂલ્યે દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. જયસુખ મકવાણા, ડો. કાજલ ગઢવી, ડો. હર્ષિદા વસાવા સેવા આપશે. ઈંજેકશન વગર જલંધર પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવશે. આ સાથે શાળાના ૧૦૦ બાળકોના દાંતની તપાસ કરાશે. વધુ વિગતો માટે મો.નં. ૯૪૦૯૭ ૭૩૬૭૪ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial