Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૨:જામનગરની પરિભ્રમણ સંસ્થાની સામાન્ય સભા યોજાઈ હતી. કુ. મયુરી ગોસ્વામીએ સ્તુતી ગાન રજૂ કર્યું હતું. ગત સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન મંત્રી કિરીટભાઈ શાહે કર્યું હતુંં. હિસાબોનું વાચન ટ્રેઝરર નાનુભાઈ આમરણીયાએ કર્યું હતું.
પ્રમુખ સ્થાનેથી આર.એલ. શાહે સૌનું સ્વાગત કર્યું હતું અને આગામી પ્રોગ્રામોની વિગતો આપી હતી. ઓપન જામનગર ક્વીઝ સ્પર્ધા અંગે માહિતી આપવામાં આવી હતી. લક્કી ડ્રોના સ્પોન્સર યશ ફોફરીયા તથા રાજ દાવડા તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા. સંચાલન નીરેન છોટાઈએ તથા આભાર દર્શન રાજ દાવડાએ કર્યું હતું. ધવલ શાહ, ભરતભાઈ આશા દ્વારા સંગીત સંધ્યા યોજાઈ હતી. જેનું સંચાલન રેખાબેન શાહ, આશાબેન સંઘવી, ધારાબેન શેઠે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial