Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી

ગરમીમાં આંશિક ઘટાડોઃ ભેજનું પ્રમાણ ૭ર ટકાઃ

જામનગર તા. રરઃ નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં પણ આંશિક ઘટાડો થયો હતો.

જામનગરમાં ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ સ્થિર રહ્યા પછી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તેમાં સળવળાટ થયો હતો. નગરમાં નહીંવત્ ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી જ્યારે અડધો ડીગ્રી વધીને ર૭.પ ડીગ્રી નોંધાયુંહતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩ ટકા ઘટીને ૭ર ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાન તથા ભેજના પ્રમાણમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપ પથા બફારામાં ઘટાડો થયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિમીની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh