Advertisement
Author: નોબત સમાચાર

આગામી ડિસે. ર૦ર૩ માં ૧૬૧૦૮ આહિરાણી મહારાસનું આયોજન

ખંભાળીયા તા. રરઃ આગામી ડિસેમ્બર ર૦ર૩ માં દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના સાનિધ્યમાં અખિલ ભારતીય આહિરાણી સંગઠન દ્વારા ૧૬૧૦૮ આહિરાણી ગોપીઓ બની મહારાસ કરશે. જે માટેના રજીસ્ટ્રેશન માટે વનિતાબેન ચાવડા (૯૭ર૬પ ૩૦૯ર૦) અને લીરીબેન માડમ (૯૪ર૭૭ ૭પ૬૭૦) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh