Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. રરઃ આગામી ડિસેમ્બર ર૦ર૩ માં દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના સાનિધ્યમાં અખિલ ભારતીય આહિરાણી સંગઠન દ્વારા ૧૬૧૦૮ આહિરાણી ગોપીઓ બની મહારાસ કરશે. જે માટેના રજીસ્ટ્રેશન માટે વનિતાબેન ચાવડા (૯૭ર૬પ ૩૦૯ર૦) અને લીરીબેન માડમ (૯૪ર૭૭ ૭પ૬૭૦) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial