Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિશ્ર ઋતુને કારણે રોગચાળામાં વધારો
જામનગર તા. ૧પઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં હાલ મિશ્ર વાતાવરણ વચ્ચે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. બેવડી ઋતુના પગલે રોગચાળો પણ વધી રહ્યો છે. હોસ્પિટલોમાં શરદી, તાવ, પેટમાં દુઃખવું, ટૂટ-કળતરના કેસો વધારે નોંધાઈ રહ્યા છે.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પરમાણ ૭ ટકા વધીને પ૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિમીની રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag