Advertisement
Author: નોબત સમાચાર

રાધનપુર-વારાહી હાઈવે પર ટ્રક-જીપનો ગમખ્વાર અકસ્માતઃ છના કરૃણ મૃત્યુ

ઘાયલોને હોસ્પિટલ ખસેડાયાઃ પોલીસ પહોંચીઃ

રાધનપુર તા.૧૫ ઃ રાધનપુર-વારાહી હાઈ-વે પર ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા તેમાં છ લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.

ઘાયલોને તત્કાળ રાધનપુર હોસ્પિટલે પહોંચાડાયા છે. મૃતાંક વધવાની સંભાવના છે. ઘટનાસ્થળે પોલીસ પહોંચી છે અને અકસ્માતની તપાસ શરૃ કરી છે. ગમખ્વાર અકસ્માતના સમયે સ્થાનિકોના સહયોગથી તંત્રે રાહત બચાવની કામગીરી હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh