Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘાયલોને હોસ્પિટલ ખસેડાયાઃ પોલીસ પહોંચીઃ
રાધનપુર તા.૧૫ ઃ રાધનપુર-વારાહી હાઈ-વે પર ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા તેમાં છ લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને તત્કાળ રાધનપુર હોસ્પિટલે પહોંચાડાયા છે. મૃતાંક વધવાની સંભાવના છે. ઘટનાસ્થળે પોલીસ પહોંચી છે અને અકસ્માતની તપાસ શરૃ કરી છે. ગમખ્વાર અકસ્માતના સમયે સ્થાનિકોના સહયોગથી તંત્રે રાહત બચાવની કામગીરી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag