Advertisement
Author: નોબત સમાચાર

જુનાગઢના શિવરાત્રિ મેળા માટે ખંભાળીયાથી એસટી બસની વ્યવસ્થા

ખંભાળીયા તા. ૧૫ઃ જુનાગઢમાં શિવરાત્રિના મેળાનું મહત્વ હોય તથા લોકો મોટી સંખ્યામાં આ મેળામાં જતા હોય ખંભાળીયા એસ.ટી. ડેપો મેનેજર મીલનકુમાર રાઠોડ દ્વારા ત્રણ એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવેલ કે ત્રણ બસ ઉપરાંત જરૃર પડ્યે વધારાની બસ સેવાની વ્યવસ્થા ખંભાળીયા એસ.ટી.તંત્ર દ્વારા કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh