Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા હિન્દુ સમૂહ લગ્ન સમારોહ યોજાશે

૩૬ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે

જામનગર તા. ૧૫ઃ જામનગરના ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા પરિવારના ઉપક્રમે તા. ૨૩-૦૨-૨૩ના પ્રણામી સ્કૂલની બાજુમાં, હિરજી મિસ્ત્રી રોડ પર ખીજડા મંદિરની વાડીમાં હિન્દુ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૬ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે.

આ સમારોહમાં પૂ. દેવપ્રસાદજી મહારાજ, પૂ. કૃષ્ણમણીજી મહારાજ, પૂ. વલ્લભરાયજી મહોદય, પૂ. ચત્રભૂજદાસ સ્વામી આશીર્વચન પાઠવશે. અતિથિ વિશેષપદે સાંસદ પૂનમબેન માડમ, મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા મૂળુભાઈ બેરા, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, જીતુભાઈ સોમાણી, સ્થાયી સમિતિના ચેરમેન મનિષભાઈ કટારીયા, ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh