Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ જામનગરના પ્રદર્શન મેદાનમાં ગેરકાયદેસર રીતે છાસનું વેંચાણ થતું હોવાથી મહાનગરપાલિકાએ તે વેંચાણ બંધ કરાવ્યું હતું.
જામનગરના પ્રદર્શન મેદાનમાં ઝુંપડપટ્ટીને દૂર ખસેડવાની કામગીરી આજે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. આ સમયે ત્યાં છાસનું વેંચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા તે પણ બંધ કરાવી છાસ વેચનારાઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag