Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા વિશ્વ હિન્દુ ૫રિષદ દ્વારા સંત રવિદાસજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. નગર ગેઈટ પાસે આવેલા શ્રી રામદેવપીરના મંદિરમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રવિદાસજીનું પૂજન તથા મહાઆરતી કરવામાં આવી હતી. વિહિપના ખંભાળિયા પ્રમુખ કિરણબેન સરપદડીયા, એડવોકેટ આલાભાઈ કટારીયા, વિહિપના સૌરાષ્ટ્ર ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવીણસિંહ કંચવા, વિજયભાઈ ચૌહાણ, વિજયભાઈ કટારીયા, ભાઈઓ-બહેનો, અગ્રણીઓ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag