Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ ઉજવાઈ

ખંભાળીયા શહેર ભાજપ દ્વારા ભાજપના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. પંડિતજીની છબિને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. ભાજપ શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રીઓ પીયુષભાઈ, ઈન્દ્રજીતસિંહ પરમાર, મનુભાઈ મોટાણી, મીતાબેન લાલ, ભવ્ય ગોકાણી, રાણાભાઈ ગઢવી, કિશોર નકુમ, મુકેશભાઈ કાનાણી, અજુભાઈ ગાગીયા, હસુભાઈ ધોળકીયા જોડાયા હતાં. જિલ્લા ભાજપ કાર્યાલયમાં પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિની ઉજવણી મહામંત્રીઓ શૈલેષ કણઝારીયા તથા મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh