Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાગાયત વિભાગની
જામનગર તા. રઃ વર્ષ ર૦ર૩-ર૪ માં બાગાયત વિભાગની કેળ (ટીસ્યુ) ફળપાક ઉત્પાદક્તા વધારવાના કાર્યક્રમની યોજના માટે સરકાર દ્વારા તા. ર૦ નવેમ્બર ર૦ર૩ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના લાભ મેળવવા માંગતા ખેડૂતો આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી જરૃરી સાધનિક કાગળો જેમાં અરજીની પ્રિન્ટ નકલ ૭-૧ર, ૮-અ, જાતિના દાખલા, આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક બચત ખાતાની નકલ સામેલ કરીને નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૃમ નં. ૪૮, સુભાષ બ્રિજ પાસે, જામનગર ફોન નં. (૦ર૮૮) રપ૭૧પ૬પ માં તાત્કાલિક પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામક જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial