Advertisement
Author: નોબત સમાચાર

આંબેડકરવાસના રહેવાસીઓને પજવતા અસામાજિક શખ્સ સામે એસપીને નાગરિકોએ પાઠવ્યું આવેદનપત્ર

પોલીસનો માણસ હોવાની શેખી મારી કરે છે પરેશાનઃ

જામનગરના કબીર આશ્રમ રોડ પર ચૂનાના ભઠ્ઠા પાસે આવેલી બાઈની વાડી નજીકના આંબેડકરવાસમાં રહેતા નાગરિકોએ ગઈકાલે એસપીને આવેદન પાઠવ્યંુ છે. તેમાં જણાવવામાં આવ્યા મુજબ આ વિસ્તારના ગરીબ વર્ગના લોકોને ગોપાલ કિશનભાઈ પરમાર નામનો શખ્સ રંઝાડે છે. માથાભારે તથા જનૂની સ્વભાવનો આ શખ્સ આબાલ વૃદ્ધોને અને ખાસ કરીને મહિલાઓને પજવે છે.  પોલીસનો માણસ હોવાની શેખી મારી આ શખ્સ દ્વારા અવારનવાર ખોટી ફરિયાદો પણ કરવામાં આવે છે. તેના ત્રાસમાંથી મુક્ત કરાવવા અરજ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh