Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સસ્તા અનાજની દુકાનો આજે સતત બીજા દિવસે પણ બંધ રહી

જામનગર તા. રઃ રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાલમાં છે આજે સતત બીજા દિવસે પણ સસ્તા અનાજની દુકાનો બંધ રહેવા પામી હતી.

મીનીમમ રૃા. ર૦ હજારનું કમિશન સહિતના અનેક વિધ મુદ્દે રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાલમાં ઉતરી ગયા છે. પરિણામે ગરીબોની મુશ્કેલી વધી છે.

જામનગર શહેરના લગભગ ૮૦ થી વધુ દુકાનદારો હડતાલમાં જોડાયા છે. જેમની હડતાલનો આજે બીજો દિવસ છે. બીજી તરફ સરકાર પણ મચક આપવા તૈયાર નથી તો સસ્તા અનાજના દુકાનદારો પણ મક્કમ છે. ત્યારે આ હડતાલ ક્યારે સમેટાશે તેનો કોઈ પાસે જવાબ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh