Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ત્રણ પોલીસકર્મી વયમર્યાદાથી થયા સેવાનિવૃત્ત

એસપીએ કર્યું સન્માનઃ

જામનગરના પોલીસતંત્રમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ રાજેશભાઈ કે. દાણીધાર, પોલીસ કંટ્રોલરૃમના એએસઆઈ કમલેશ એચ. જોષી તથા હેડકવાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઈ એચ.એમ. નકુમ ફરજનિવૃત્ત થતાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તેઓને મોમેન્ટો તથા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવા ઉપરાંત શુભેચ્છા પાઠવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh