Advertisement
Author: નોબત સમાચાર

કોન્ટ્રાકટ બેઈઝ, હંગામી કર્મચારીને ૩૦ ટકા પગાર વધારાનો લાભ આપો

રાજ્યના સીએમને પત્ર પાઠવી રજૂઆતઃ

જામનગર તા. રઃ રાજ્યની સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ બેઈઝ, એજન્સી મારફત અને હંગામી ધોરણે કામ કરતા હજારો કર્મચારીઓ ૩૦ ટકા પગાર વધારાનો લાભ આપવા માંગણી કરવામાં આવી છે.

જામનગરમાં પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન અનવર સંઘારએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે કોન્ટ્રાકટ બેઈઝ એજન્સી અને હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને ઓછો પગાર આપી શોષણ થઈ રહ્યું છે. આજની કારમી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. આથી આવા કર્મચારીઓને ૩૦ ટકા પગાર વધારાનો લાભ આપવો જોઈએ. કારણ કે આવા કર્મચારી પાસે આઠ ના બદલે ૧૦ થી ૧ર કલાક કામ લેવામાં આવે છે. કોન્ટ્રાકટર દ્વારા શોષણ કરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh