Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના સીએમને પત્ર પાઠવી રજૂઆતઃ
જામનગર તા. રઃ રાજ્યની સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ બેઈઝ, એજન્સી મારફત અને હંગામી ધોરણે કામ કરતા હજારો કર્મચારીઓ ૩૦ ટકા પગાર વધારાનો લાભ આપવા માંગણી કરવામાં આવી છે.
જામનગરમાં પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન અનવર સંઘારએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે કોન્ટ્રાકટ બેઈઝ એજન્સી અને હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને ઓછો પગાર આપી શોષણ થઈ રહ્યું છે. આજની કારમી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. આથી આવા કર્મચારીઓને ૩૦ ટકા પગાર વધારાનો લાભ આપવો જોઈએ. કારણ કે આવા કર્મચારી પાસે આઠ ના બદલે ૧૦ થી ૧ર કલાક કામ લેવામાં આવે છે. કોન્ટ્રાકટર દ્વારા શોષણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial