Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરનો આવતીકાલનો કાર્યક્રમ રદ

જામનગર તા. ૧૯ઃ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરનો આવતીકાલનો કાર્યક્રમ રદ થયો છે. નવા કાર્યક્રમ મુજબ તેઓ  માસાંતે ઈન્સપેકશન માટે આવે તેવી શકયતા દર્શાવાઈ છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા તા.ર૦-૧-ર૩ ના સુરેન્દ્રનગર જામનગર વચ્ચે રેલવેના વાર્ષિક ઈન્સ્પેકશન માટે આવનાર હતાં. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તેમનો કાર્યક્રમ રદ થયો છે હવે તેઓ માસાંતે ઈન્સ્પેકશન માટે આવે તેવી શકયતા છે. ઉપરાંત હવે તેઓ જામનગર નહીં પરંતુ હાપા સુધી જ ઈન્સ્પેકશન કરશે તેમ પણ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh