Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપા સંચાલિત ૪૪ શાળાઓમાં ૮૦ જેટલા શિક્ષકોની ઘટઃ બાળકોનું વેડફાતું શિક્ષણ

વાંચે ગુજરાત- શાળા પ્રવેશોત્સવ - ભણે ગુજરાતના તાયફા છતાં

જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ હસ્તકની ૪૪ શાળાઓ છે. જેમાં શિક્ષકની ખાલી જગ્યા માટે ભરતી કરવા માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય વકીલ આનંદ ગોહિલએ રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે શિક્ષણ સમિતિ હસ્તકની ૪૪ સ્કૂલોમાં ૮૦ જેટલા શિક્ષકોની ઘટ છે. આથી ભૂલકાઓના શિક્ષણ ઉપર વિપરીત અસર થવા પામી રહી છે. ભણે ગુજરાત, વાંચે ગુજરાત, શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો સાથે ભરતી કાર્યક્રમો પણ કરવા જોઈએ અને ઘટતા શિક્ષકોની સત્વરે ભરતી કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh