Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાંચે ગુજરાત- શાળા પ્રવેશોત્સવ - ભણે ગુજરાતના તાયફા છતાં
જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ હસ્તકની ૪૪ શાળાઓ છે. જેમાં શિક્ષકની ખાલી જગ્યા માટે ભરતી કરવા માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય વકીલ આનંદ ગોહિલએ રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે શિક્ષણ સમિતિ હસ્તકની ૪૪ સ્કૂલોમાં ૮૦ જેટલા શિક્ષકોની ઘટ છે. આથી ભૂલકાઓના શિક્ષણ ઉપર વિપરીત અસર થવા પામી રહી છે. ભણે ગુજરાત, વાંચે ગુજરાત, શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો સાથે ભરતી કાર્યક્રમો પણ કરવા જોઈએ અને ઘટતા શિક્ષકોની સત્વરે ભરતી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag