Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તાલુકાના નવલખા મંદિર ઘુમલીમાં વન મહોત્સવની ઉજવણી

આવતીકાલે જિલ્લા કક્ષાનો કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૮: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે એક પેડ માં કે નામ ૩.૦ ના સંકલ્પ સાથે તા. ૨૯-૦૮-૨૦૨૬ના સવારે ૧૦ કલાકે ભાણવડ તાલુકાના નવલખા મંદિર ઘુમલીમાં ૭૭માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.  આ ઉજવણીમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય સર્વે મૂળુભાઇ બેરા, પબુભા માણેક, હેમંત ખવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh