Advertisement
Author: નોબત સમાચાર

સચાણાની હત્યાના આરોપીઓ પાસે પોલીસ દ્વારા કરાવાયું રિ-કન્સ્ટ્રક્શન

                                                                                                                                                                                                      

જામનગર નજીકના સચાણા ગામમાં ગયા સપ્તાહે માછીમારની જાળના બાકી પૈસા મામલે ૧૪ શખ્સના ટોળાએ કરેલા હુમલામાં એક યુવાનની હત્યા થઈ ગઈ હતી અને અન્ય વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાયા પછી પંચકોશી એ ડિવિઝન પોલીસે પીઆઈ એમ.એન. શેખના વડપણ હેઠળ શરૂ કરેલી તપાસમાં આરોપીઓ ઝડપાયા છે. શનિવારે પોલીસે તે બનાવનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh