Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાનદાર સામે ગુન્હો રજીસ્ટર થયોઃ
જામનગર તા. ૫: જામનગરના રણજીતસાગર રોડ પર ચા-પાનની એક હોટલમાં કામ કરતા એક તરૂણને મુક્ત કરાવી એચટીયુની જામનગરની ટીમે આ દુકાનદાર સામે ગુન્હો નોંધાવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર ચા-પાનની એક હોટલમાં એક બાળકને નોકરી પર રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમ ધસી ગઈ હતી.
ત્યાં આવેલા યુવા પાર્ક સામે ખોડિયાર પાન એન્ડ હોટલ નામની હોટલમાંથી ૧૪ વર્ષનો એક તરૂણ ચા બનાવતો મળી આવ્યો હતો. આ બાળકને ત્યાંથી મુક્ત કરાવી પીઆઈ એ.એ. ખોખર તથા ટીમે દુકાનદાર ખીમલીયાના ભગવાનજી ડાયાભાઈ માટીયા સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial