Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેમ્બરની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. ૫: 'ઈએસઆઈસી સ્પ્રી' સ્કીમનો લાભ લેવા માટેની અંતિમ તારીખ ૩૧-૧૨-૨૦૨૫ હતી. આ સ્કીમમાં અનેક ઉદ્યયોગકારો સમય મર્યાદમાં લાભ લઈ શક્યા નહીં હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઈએસઆઈસીના ડાયરેક્ટર જનરલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને સંસદ સભ્ય પૂનમબેન માડમને રજૂઆત કરવામાં આવી હતી. જેના ફળસ્વરૂપે આ સ્કીમની મુદ્દત એક મહિનો વધારી આપવામાં આવી છે અને અંતિમ તા.૩૧-૧-૨૦૨૬ હોવાનું જાહેર કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial