Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર મામલતદારની કચેરી, મહેસુલ સેવા સદનમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝાલાના અધ્યક્ષ સ્થાને આયોજિત જુલાઈ ર૦ર૪ ના આ સ્વાગત કાર્યક્રમમાં ૭ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં. ચર્ચા વિચારણા કર્યા બાદ આ સાત પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અરજદારો અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં. તેમ જામનગર શહેર મામલતદાર વી.આર. માકડીયાએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial