Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમઃ સાત પ્રશ્નોનો થયો નિકાલ

જામનગર શહેર મામલતદારની કચેરી, મહેસુલ સેવા સદનમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝાલાના અધ્યક્ષ સ્થાને આયોજિત જુલાઈ ર૦ર૪ ના આ સ્વાગત કાર્યક્રમમાં ૭ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં. ચર્ચા વિચારણા કર્યા બાદ આ સાત પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.  કાર્યક્રમમાં અરજદારો અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં. તેમ જામનગર શહેર મામલતદાર વી.આર. માકડીયાએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh