Advertisement
Author: નોબત સમાચાર

ઓમ ટ્રેનીંગ સેન્ટર દ્વારા વૃક્ષારોપણ

કારગીલ વિજય દિવસ નિમિત્તે

કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને સ્મરણાંજલિ અર્પણ કરવા ઓમ ટ્રેનીંગ સેન્ટર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા રમેશભાઈ જોગલના માતા જસીબેન, નાનાભાઈ, હમીરભાઈના પત્ની મણીબેન, ઓશવાળ કોલેજ કેમ્પસના ડાયરેકટર ડો. સ્નેહલ કોટક પલાણ, એનસીસીના ઓફિસર અવસ્થી, મનિષાબેન ગાંધી, નિતિનભાઈ મહેતા, ઓમ ટ્રેનીંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો, સ્ટાફ, હરિયા કોલેજના એનસીસી કેડેટ્સ વગેરેએ  વૃક્ષારોપણ કર્યું હતું. સેન્ટરના ફાઉન્ડર ડિમ્પલબેન મહેતાએ શહીદ રમેશભાઈના માતાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh