Advertisement
Author: નોબત સમાચાર

મહાસતીજી ધનકુંવરબાઈ સ્વામીની ૧૧૧ મી જન્મ જયંતિની ઉજવણીનું આયોજન

આગામી તા.૧૧/૮ના દિવસે

જામનગર તા. ૭: જામનગરના પૂ.મહાસતીજી ધનકુંવરબાઈ સ્વામી ભકત મંડળ દ્વારા તા. ૧૧-૮-ર૪ ના દિને પૂ. સ્વામીજીની ૧૧૧ મી જન્મજયંતી ઉજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧૧-૮ ના સવારે ૮ થી ૮-૩૦ સુધી સાધુ વંદનાની પ્રાર્થના, સ્વ. કુસુમબેન ભરતભાઈ ઉદાણી, અન્ય દાતાઓ તરફથી પ્રભાવના થશે. બપોરે ર-૩૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી માત્ર બહેનો માટે ભકત મંડળ તથા દાતાઓ તરફથી બહુમાનનો કાર્યક્રમ યોજાશે. તેજ પ્રકાશ ઉપાશ્રયમાં બપોરે ૧ર વાગ્યે સ્વ. ઘડિયાલી કુસુમબેન મનસુખલાલ મહેતા તરફથી ગોંડલ સંપ્રદાયના  પરિવારના બા.બ્ર.પૂ. હસ્મીતબાઈ મહાસતીજી આદિઠાણા ગણના સાનિધ્યમાં એકાસણાં થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh