Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજમાં કારગીલ વિજય દિવસની ઉજવણી

જામનગર તા. ૭: જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કારગીલ યુદ્ધ વિશેની તમામ માહિતી કોલેજના આચાર્ય શ્રીરામ કેવલરામાણી દ્વારા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સ્પીચ તથા પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિભાગના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય, તમામ વિભાગના અધ્યાપક તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh