Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચિંતાજનક સ્થિતિ
દ્વારકા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌમાતાના અપમૃત્યુનો સીલસીલો ચાલુ રહેતા ગૌપ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. છેલ્લા પંદર દિવસમાં ગાયોના ટ્રેન નીચે કપાઈ જવાના કિસ્સા બન્યા છે.
બરડીયામાં ચાર ગાયના ટ્રેન નીચે કપાઈ જતા મૃત્યુ થયા હતાં. દસ દિવસ પહેલાં ખંભાળીયા પાસે ૧૧ ગાયના અકસ્માતમાં મૃત્યુ થયા હતાં. ચરકલા રોડ પર કનૈયા ગૌશાળામાં ૧૫ ગાયના બીમારીથી મોત થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial