Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના કલ્યાણરાયજી મંદિરના શિખરે ખંભાળીયાના પુષ્કર્ણા બ્રાહ્મણ આચાર્ય પરિવાર દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિશિષ્ટ પૂજા કરવામાં આવી હતી. આચાર્ય પરિવારના નિતિનભાઈ આચાર્ય, યોગેશભાઈ આચાર્ય, જીનિષભાઈ, જીણાભાઈ, દીપભાઈ, નિશાબેન, ભગવતીબેન વગેરે આ ધાર્મિકોત્સવમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial