Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ કલ્યાણરાયજી મંદિરે નૂતન ધ્વજારોહણ

ખંભાળીયાના કલ્યાણરાયજી મંદિરના શિખરે ખંભાળીયાના પુષ્કર્ણા બ્રાહ્મણ આચાર્ય પરિવાર દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિશિષ્ટ પૂજા કરવામાં આવી હતી. આચાર્ય પરિવારના નિતિનભાઈ આચાર્ય, યોગેશભાઈ આચાર્ય, જીનિષભાઈ, જીણાભાઈ, દીપભાઈ, નિશાબેન, ભગવતીબેન વગેરે આ ધાર્મિકોત્સવમાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh