Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પીપળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે થયેલ ધ્વજારોહણની ધ્વજાજીનું પૂજન મુખ્ય યજમાન નંદનભાઈ ભટ્ટ, અંજલીબેન ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે એડ. પાર્થ સામાણી, વિભુતિબેન સામાણી જોડાયા હતાં. પૂજાવિધિ પૂજારી દધીજી મહારાજે કરાવી હતી. આ પ્રસંગે હરિઓમભાઈ સારડા, રામભાઈ સારડા પરિવાર સાથે હાજર રહ્યા હતાં. તેમના તરફથી પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળને આર્થિક સહયોગ મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial