Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૈસાની સગવડ માટે જવાનું કહી ઘરેથી નીકળ્યા પછી
મીઠાપુર તા. ૭: ઓખા મંડળના આરંભડામાં રહેતા એક બ્રહ્મક્ષત્રિય યુવાન ચાર દિવસ પહેલાં પોતાના ઘરેથી પૈસાની સગવડ કરવા જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બન્યા છે. તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. પોલીસે ફોટો, વર્ણન મેળવી તપાસ આદરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડા ગામની સીમમાં મહાવીર સોસાયટીમાં રહેતા મીહીરભાઈ મહેશભાઈ સોનેજી (ઉ.વ.૪૬) નામના બ્રહ્મક્ષત્રિય યુવાન ગઈ તા.૩ના દિને સવારે પોતાના ઘરેથી પૈસાની સગવડ કરવા જવાનું કહીને નીકળ્યા પછી ગઈકાલ સુધી પરત નહીં ફરતા પોલીસને જાણ કરાઈ છે. ગુમ થનાર આ યુવાન મજબૂત બાંધો ઘઉંવર્ણ ધરાવે છે. તેમના જમણા હાથમાં ઓમ પ્રોફાવેલુ છે. આ યુવાન અંગે કોઈને જાણ હોય તો તેઓએ મીઠાપુર પોલીસ સ્ટેશન-૭૪૩૩૯ ૭૫૯૧૯નો અથવા જમાદાર કે.બી. વારોતરીયા ૯૬૮૭૮ ૪૧૪૨૫નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial