Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાનાણી પરિવારના આર્થિક સહયોગથી
ખંભાળીયા તા. ૭: ખંભાળીયાના જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ટ્રસ્ટના સભ્ય સચીનભાઈ કાનાણીના આર્થિક સહયોગથી પુત્રી સ્વ. ધ્રુવિશાબેન કાનાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રવિવાર તા. ૧૧ ઓગસ્ટે જુની લોહાણા મહાજન વાડી પાસે ખંભાળીયાની સરકારી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં દરેક રક્તદાતાને વૃક્ષનો એક-એક છોડ આપી વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરાશે. રક્તદાન કેમ્પ સવારે ૯ થી ૧ સુધી યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial