Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં રેલવે સ્ટેશનથી રેલવે ફાટક સુધીનો માર્ગ રીપેર કરાશે

ખંભાળીયા તા. ૭: ખંભાળીયા શહેરમાં પ્રવેશ સમા જામનગર તરફના રેલવે ફાટકથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, અનેક ખાડા પડી ગયા છે. આ રસ્તો રેલવેની હદમાં આવે છે. આ માર્ગને રીપેર કરવા તથા સ્ટ્રીટ લાઈટો નાખવા નગરપાલિકાના પ્રમુખ તથા પદાધિકારીઓએ સંસદસભ્ય અને રાજ્યના મંત્રીને રજૂઆત કરી હતી. તેમણે રેલવે તંત્રને સૂચના આપતા રેલવે વિભાગે રસ્તો રીપેર કરવા તથા સ્ટ્રીટ લાઈટો નાખવા ખાત્રી આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh