Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૭: ખંભાળીયા શહેરમાં પ્રવેશ સમા જામનગર તરફના રેલવે ફાટકથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, અનેક ખાડા પડી ગયા છે. આ રસ્તો રેલવેની હદમાં આવે છે. આ માર્ગને રીપેર કરવા તથા સ્ટ્રીટ લાઈટો નાખવા નગરપાલિકાના પ્રમુખ તથા પદાધિકારીઓએ સંસદસભ્ય અને રાજ્યના મંત્રીને રજૂઆત કરી હતી. તેમણે રેલવે તંત્રને સૂચના આપતા રેલવે વિભાગે રસ્તો રીપેર કરવા તથા સ્ટ્રીટ લાઈટો નાખવા ખાત્રી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial