Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં બાળાઓ દ્વારા ફૂલકાજળી વ્રતની ઉજવણી

સનાતન હિન્દુ ધર્મમાં અનેક વ્રતની ૫રંપરા છે. પવિત્ર શ્રાવણ મહિનાની સુદ ત્રીજના ફૂલકાજળીનું વ્રત કરવામાં આવે છે, બાળાઓ-કુંવારીકાઓ આજે ફૂલ સુંઘીને વ્રત ઉપવાસ કરે છે. વ્રત કથા સાંભળી ફળાહાર કરવામાં આવે છે. સારા પતિની કામના સાથે શિવ-પાર્વતીનું પ્રાર્થના કરવામાં આવે છે. છોટીકાશી કહેવાતા જામનગરના વિવિધ શિવાલયો તથા મંદિરોમાં બ્રાહ્મણો દ્વારા વ્રત-પૂજન કરાવવામાં આવ્યું હતું. કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયોમાં આજે વ્રતધારી બાળાઓએ પૂજન કરી વ્રત કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh