Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસપાના કોર્પોરેટર દ્વારા
જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકાના ઢોર પકડવાના વિભાગ દ્વારા એક ગૌમાતાને પકડતી વખતે દોરડાં ગાયના શીંગળામાં નાખતા ગાયનું શીંગળુ તૂટી ગયું હતું અને ગૌમાતાને શારીરિક ઈજા થવાથી લોહીલુહાણ થઈ ગઈ હતી.
આ સમયે એનીમલ એમ્બ્યુલન્સ બોલાવી ગૌમાતાની સારવાર કરાવવાના બદલે મનપાના કર્મચારીઓ ભાગી ગયા હતાં. નવાઈની વાત તો એ છે કે, આ સમયે પોલીસ કર્મીઓ પણ હાજર હતાં. ગૌમાતાને ઈજા પહોંચાડનાર કર્મચારીઓ વિરૃદ્ધ ફોજદારી ગુન્હો નોંધી સસ્પેન્ડ કરી કડકમાં કડક પગલા લેવા વોર્ડ નં. ૬ ના બસપાના કોર્પોરેટર રાહુલભાઈ આહિરે રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial