Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાંધણ છઠ્ઠના શ્રૃંગાર આરતી સમયે ઠાકોરજીના ભાવિક ભક્ત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીનો અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. મંગળવારના પીળા વાઘામાં રાજાધિરાજ સ્વરૃપના દૈદિપ્યમાન શ્રૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનીય ભાવિકોએ તેમજ બહારથી પધારેલ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભક્તો પણ આ દિવ્ય અન્નકૂટ મનોરથનો લાભ લઈ ભાવવિભોર બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial