Advertisement
Author: નોબત સમાચાર

કૃષ્ણ શોભાયાત્રા

જામનગર તા. ૬ઃ જામનગરમાં ખોડિયાર કોલોનીમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે તા. ૭-૯-ર૦ર૩ ના સાંજે પ થી ૭ વાગ્યા દરમિયાન કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા યોજાશે. રાત્રે ૧ર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh