Advertisement
Author: નોબત સમાચાર

જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે સંસદસભ્યનું કાર્યાલય બંધ રહેશે

જામનગર તા. ૬ઃ જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે સંસદસભ્ય પૂનમબેન માડમના જામનગર, ખંભાળીયા તથા ભાણવડના કાર્યાલયો તા. ૬,૭ અને ૮ સપ્ટેમ્બર, ર૦ર૩ ના (બુધવાર, ગુરૃવાર તથા શુક્રવાર) ના ત્રણ દિવસ માટે બંધ રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા સંસદસભ્યના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh