Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ઃ જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે સંસદસભ્ય પૂનમબેન માડમના જામનગર, ખંભાળીયા તથા ભાણવડના કાર્યાલયો તા. ૬,૭ અને ૮ સપ્ટેમ્બર, ર૦ર૩ ના (બુધવાર, ગુરૃવાર તથા શુક્રવાર) ના ત્રણ દિવસ માટે બંધ રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા સંસદસભ્યના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial